અખા ભગત
કવિ અખા ભગત |
• જન્મ: ઈ.સ.૧૫૯૧
• મૃત્યું : ઈ.સ.૧૬૫૬
• જન્મ સ્થળ : જેતલપુર ( અમદાવાદ )
• અખા ભગતનું વખણાતું સાહિત્ય : છપ્પા
• ઉપનામ : જ્ઞાનનો વડલો , ઉત્તમ છપ્પાકાર , હસતો ફિલસુફ (ઉમાશંકર જોષી ) , બ્રાહમી સાહિત્યકાર ( કાકા સાહેબ કાલેલકર )
• રોજી રોટી માટે અખા ભગત અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ દેશાઈની પોળમાં રહેતો હતો
• અખા ભગતની કૃતિઓ : અખેગીતા , પંચીકરણ , બારમહિના , કૈવલ્ય ગીતા , ચિત્ત વિચાર સંવાદ , બ્રહ્મલીલા ( હિંદી ) , સંતપ્રિયા ( હિંદી ) અનુભવબિંદુ , ગુરૂશિષ્ય સંવાદ , કૃષ્ણ ઉદ્ધવ સંવાદ , સાખીઓ
આ પણ જરૂર વાંચો: કલ્પના ચાવલા વિશે માહિતી ગુજરાતી
અખા ભગતની જાણીતી પંક્તિઓ
• અમારે હજારે વર્ષ અંધારે ગયા, તમે આવા ડાહ્યા બાળક કયાંથી થયા• એક મુરખને એબી ટેવ, પથ્થર એટલા પુજે દેવ
• ભાષાને શું વળગે ભુર? રણમાં જે જીતે તે શુર
• સો અંધામા કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ
• ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો
• દેહાભિમાન હતુ પાશેર, વિદ્યા મળતાં વધ્યું શેર