પ્રેમાનંદ
કવિ પ્રેમાનંદ |
• મૃત્યું : ૧૭૧૪
• જન્મ સ્થળ : વડોદરા
• ઉપનામ : મહાકવિ તથા આખ્યાન શિરોમણી
• પિતા : કૃષ્ણદાસ
• ગુરૂ : રામચરણ
• પ્રેમાનંદનું વખણાતું સાહિત્ય : આખ્યાન
• કૃતિઓ : નળાખ્યાન , રણયજ્ઞ , દાણલીલા , ઓખાહરણ , દશમસ્કંધ , વિવેક વણજારો , ચંદ્રહાસ આખ્યાન , સુધન્વા આખ્યાન , ભ્રમરગીતા , મામેરૂ , અભિમન્યુ આખ્યાન , વામનકથા
પ્રેમાનંદની જાણીતી પંક્તિઓ
• સુખ દુ:ખ મનમાં ન આણીએ• ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો સંસાર