કવિ ભાલણ નો ટુંકો અને પરિક્ષાલક્ષી કવિ પરિચય
• જન્મ : ઈ.સ. ૧૪૫૯
• જન્મ સ્થળ : પાટણ ( મોઢ બ્રાહ્મણ )
• ઉપનામ : આખ્યાનના પિતા
• પુત્રો : ઉદ્ધવ અને વિષ્ણુદાસ
• ભાલણ નું વખણાતું સાહિત્ય : આખ્યાન
• ભાલણ ની કૃતિઓ : કાદમ્બરી, ધ્રુવાખ્યાન , દશમસ્કંધ , રૂકમણી હરણ , દ્રોપદી વસ્ત્રાહરણ , રામબાલચરિત , નળાખ્યાન , મૃગી આખ્યાન , દુર્વાસાખ્યાન , શિવભીલડી સંવાદ વગેરે
• કવિ ભાલણે કવિબાણ રચિત " કાદમ્બરી " નું સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ કર્યું હતુ
• કવિ ભાલણ વ્રજભાષામાં પદ રચના કરનાર એકમાત્ર કવિ હતા
• વાત કરતી એમ કહી, મિથ્યા ગયું એ કાલ હદી શું ચાંલ્યુ નહી ચેંબન દેઈ બાલ
• વિધાતાએ વદન રચ્યું તવારા સાર ઈંદ્રનું હરીઉ
kavi bhalan |
• જન્મ : ઈ.સ. ૧૪૫૯
• જન્મ સ્થળ : પાટણ ( મોઢ બ્રાહ્મણ )
• ઉપનામ : આખ્યાનના પિતા
• પુત્રો : ઉદ્ધવ અને વિષ્ણુદાસ
• ભાલણ નું વખણાતું સાહિત્ય : આખ્યાન
• ભાલણ ની કૃતિઓ : કાદમ્બરી, ધ્રુવાખ્યાન , દશમસ્કંધ , રૂકમણી હરણ , દ્રોપદી વસ્ત્રાહરણ , રામબાલચરિત , નળાખ્યાન , મૃગી આખ્યાન , દુર્વાસાખ્યાન , શિવભીલડી સંવાદ વગેરે
• કવિ ભાલણે કવિબાણ રચિત " કાદમ્બરી " નું સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ કર્યું હતુ
• કવિ ભાલણ વ્રજભાષામાં પદ રચના કરનાર એકમાત્ર કવિ હતા
• ભાલણની જાણીતી પંક્તિઓ
• માહરી બુદ્ધિપ્રમાણી બોલું થોડું સાર, પદિ પદ બંધારણ રચાતાં થાઈ અતિ વિસ્તાર• વાત કરતી એમ કહી, મિથ્યા ગયું એ કાલ હદી શું ચાંલ્યુ નહી ચેંબન દેઈ બાલ
• વિધાતાએ વદન રચ્યું તવારા સાર ઈંદ્રનું હરીઉ