નરસિંહ મહેતા
- ઉપનામ = નરસૈયો તથા આદિકવિ
- જન્મ = ઈ.સ.૧૪૧૪ ( ૧૫ મી સદિમાં )
- જન્મ સ્થળ = તળાજા
- માતા નું નામ = દયાકુંવર
- પિતાનું નામ = કૃષ્ણદાસ
- પત્ની નું નામ = માણેકબાઈ
- પુત્ર નું નામ = શામળદાસ
- પુત્રી નું નામ = કુંવરબાઈ
- કર્મભુમિ = જુનાગઢ
- વખણાતું સાહિત્ય = પ્રભાતિયા, ઝુલણાછંદનો પ્રયોગ, વૈષ્ણવજન પદ
- કૃતિઓ = શામળશાહ નો વિવાહ , ભક્તિપદો , ગોવિંદગમન , કુંવરબાઈનું મામેરૂ , સરિતા ચરિત્ર , સુદામા ચરિત્ર , હુંડી , દાણલીલા , રાસસહસ્ત્રપદી , ઝારીના પદ , ચાતુરીઓ , જીવન ઝરમર , શ્રાદ્ધ , આત્મકથાનક , શૃંગારમાળા , હિંડોળો , વસંત વિલાસ , ભક્તિપદારથ ( કાવ્ય )
- ઉમાશંકર જોષીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ કહ્યા હતા
- નરસિંહ મહેતાએ " આજની ઘડી રળિયામણી " ભક્તિ ગીતમાં " કેદારો રાગ " ગાયો હતો કે ખુબજ પ્રસિદ્ધ છે
- નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવ્યો હતો એવું માનવામાં આવે છે
- ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા છે
- ઈ.સ.૧૯૯૯ થી " નરસિંહ સાહિત્યનિધિ ટ્રેસ્ટ " દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે
નરસિંહ મહેતાની જાણિતી પંક્તિઓ
- નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો, તેજ હું તે જ હું શબ્દ બોલે
- ભુતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે
- વૈષ્ણવજન તો તેને રે કહીયે
- શામળિયો તે ઊરનું ભુષણ હ્રદયા ભીડી રાખું રે
- ઊંચી મેડી તે મારા સંતની
- પ્રેમરસ પાનેતું , મોરના પિચ્છઘર તત્ત્વનું ટુપણું તુચ્છ લાગે
- અખિલ બ્રહ્માંડમાં એક તુ જ શ્રીહરી
- એવા રે અમો એવા રે , તમે કહો છો તો વળી તેવા રે
- હળવે હળવે હળવે હરિજી મારે મંદિરિયે આવ્યા રે
- સખી આજની ઘડી તે રળિયામણી રે લોલ
- જળકમળ છોડી જાને બાળા